શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી
શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવેલ છે જેથી ગામના પશુપાલકોને આવક પણ પ્રાપ્ત થાય અને ઉચ્ચ ગુણવતાયુક્ત દૂધ ગામના અને અન્ય લોકોને મળી રહે.
શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવેલ છે જેથી ગામના પશુપાલકોને આવક પણ પ્રાપ્ત થાય અને ઉચ્ચ ગુણવતાયુક્ત દૂધ ગામના અને અન્ય લોકોને મળી રહે.
ગૌશાળા તથા નંદીપુરમ ગામમાં ગાયો માટે ગૌશાળા તથા નંદી માટે નંદિપુરમની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમાં તેમને સમય અનુસાર સૂકો તથા નીલો ચારો આપવાની પણ અત્યાધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.