Sarpanch Smt. Devaiben Kangad was felicitated by the Setu Abhiyan organization for enhancing the prestige of the Gram Panchayat and the village by achieving 100% tax collection.

અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠન તથા સેતુ અભિયાન સંસ્થા આયોજીત તાલીમ કાર્યક્રમમાં નગાવલાડીયા ગ્રામ પંચાયત દ્વારા 2025-26 ના વર્ષનું 100% વેરા વસુલાત થતા સેતુ અભિયાન સંસ્થા તથા ગ્રામ પંચાયત સંગઠન દ્વારા સરપંચશ્રી દેવઈબેન કાનગડનું સન્માન કરાયું. અંજાર તાલુકાના મોડેલ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોને 16 માં નાણાપંચ વિશે, VB G RAM G યોજના વિશે તથા …

Sarpanch Smt. Devaiben Kangad was felicitated by the Setu Abhiyan organization for enhancing the prestige of the Gram Panchayat and the village by achieving 100% tax collection. Read More »