Poverty free and enhanced livelihoods Panchayat

Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar

અંજાર તાલુકાના શ્રી નગવાલાડિયા મચ્છોયા આહીર સમાજ 27 માં સમૂહ લગ્ન મહોત્સવ નગા વલાડીયા ના સરપંચ શ્રીમતી દેવઈબેન કાનગડ દ્વારા નવી પહેલ. કરિયાવરમાં દીકરીના અભ્યાસ અને અન્ય કલાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ વિભાગના મંત્રી શ્રી ત્રિકમ ભાઈ દ્વારા નવદંપતીને આશિષ સાથે લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંજાર તાલુકાના નગાવલાડિયા ગામના સરપંચ શ્રીમતી …

Nagavaladiya Sarpanch Devaiben Kangad adopted an innovative practice, awarded degree certificates to Kariyavar Read More »

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district.

ડાંગ જીલ્લામાંથી પધારેલ સરપંચ તથા સભ્યો દ્વારા નગાવલાડીયા” THE ADVANCE VILLAGE” ની ગ્રામ પંચાયતમાં પંચાયતના સરપંચશ્રી દેવઈબેન કાનગડ, તલાટીશ્રી ક્રિષ્નાભાઈ, સભ્યો તથા બાલિકા પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ મહેમાનોએ ગ્રામ પંચાયત ઉપરાંત ગામની પ્રાથમિક શાળા, આંગણવાળી, લાઈબ્રેરી, આરોગ્ય વિભાગ, સહકારી મંડળી, ગૌ શાળા તથા અન્ય વિભાગોની મુલાકાત લઇ સારી એવી પ્રેરણાલક્ષી તથા …

Nagavaladiya Gram Panchayat has become an inspiring and development-oriented example for the Sarpanch and members of the entire Dang district. Read More »

Sarpanch Mrs. Deveiben Kangad’s highest thought “In the process of group marriage, it is more important to show the talent in the daughter than to show clothes, jewelry, furniture.”

સરપંચ શ્રી દેવઇબેન કાનગડનો ઉચ્ચતમ વિચાર “સમૂહલગ્નનાં કરિયાવરમાં બતાવ્યું નવપરિણિત દિકરીઓમાં રહેલું ટેલેન્ટ” કચ્છના નગાવલાડીયા ગામમાં છેલ્લા 25 વર્ષથી સમૂહલગ્ન થાય છે. આ વર્ષે 26 માં સમૂહલગ્ન મહોત્સવમાં સરપંચ શ્રી દેવઇબેનએ ગામમાં જે દિકરીઓના લગ્ન હતા તેમના કરિયાવરમાં કપડાં, દાગીના,ફર્નિચર જેવી વસ્તુઓ સાથે દીકરીના અભ્યાસના સર્ટિફિકેટ તથા અન્ય કોર્ષમાં કે સ્પર્ધામાં મેળવેલ સર્ટિફિકેટ અને મેડલ …

Sarpanch Mrs. Deveiben Kangad’s highest thought “In the process of group marriage, it is more important to show the talent in the daughter than to show clothes, jewelry, furniture.” Read More »

NAGAVALADIYA CREATES HISTORY BY ARRANGING “25TH SAMUH LAGN”

SILVER JUBILEE નગા વલાડીયા ગામમાં સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં ૨૪ વર્ષથી ગામના સરપંચશ્રી દેવઈબેન કાનગડ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને આ વર્ષે ૨૭/૦૨/૨૦૨૪ મંગળવારના શુભ દિવસે સમૂહ લગ્નનો ૨૫ માં વર્ષમાં પ્રવેશ. તેમાં સરપંચશ્રી દ્વારા સમૂહ લગ્નનું ૨ દિવસનું જમણવાર સાથેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું તથા …

NAGAVALADIYA CREATES HISTORY BY ARRANGING “25TH SAMUH LAGN” Read More »

DEDICATED TO NATION – 2024

એડવાન્સ વિલેજના એડવાન્સ ગ્રામ પંચાયતનું લોકાર્પણ અંજાર તાલુકાના નગાવલાડીયા ગામમાં તારીખ ૨૫/૦૨/૨૦૨૪ રવિવારના શુભ દિવસે નવનિર્મિત પંચાયત ઘરના લોકાર્પણ સાથે સમગ્ર નગાવલાડીયા ગામમાં CCTV કેમેરાનું લોકાર્પણ, તથા નગાવલાડીયાની નવી વેબસાઇટનું લોન્ચિંગ અને પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમના ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આહીર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા નીલકંઠ ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડના CSR ફંડમાંથી નવું …

DEDICATED TO NATION – 2024 Read More »

અન્નપૂર્ણા યોજના

અન્નપૂર્ણા યોજના   જરૂરિયાતમંદ અને વૃદ્ધ લોકો માટે દરરોજ બે ટાઈમ ટિફિન સેવા આપવામાં આવે છે. જેથી તેઓ આરામદાયક વૃદ્ધાવસ્થા તથા પોષણ યુક્ત આહાર મેળવી શકે.

શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી

શ્વેતક્રાંતિ દ્વારા રોજગારી    ગામમાં દૂધની ડેરી શરૂ કરવામાં આવેલ છે જેથી ગામના પશુપાલકોને આવક પણ પ્રાપ્ત થાય અને ઉચ્ચ ગુણવતાયુક્ત દૂધ ગામના અને અન્ય લોકોને મળી રહે.

નગાવલાડીયા ગ્રામ પંચાયત

કચ્છ જિલ્લા અંજાર તાલુકાની દક્ષિણ બાજુએ સમુદ્ર તટે આવેલું નગાવલાડીયા ગામ 1500 વસ્તી ધરાવે છે. નગાવલાડીયા ગામના અક્ષાંશ 23.3, રેખાંશ 72.63 છે. મુખ્યત્વે આહિર,દલિત,રાવલ,ગૌસ્વામી,સુથાર,મુસ્લિમની વસ્તી ધરાવતા ગામમાં 95% વસ્તી આહિર બક્ષીપંચ (OBC)ની છે.ખેતી,પશુપાલન અને વાહન ચાલકના વ્યવસાય સાથે જોડાયેલા આ ગામમાં વરસાદ આધારીત ખેતી થાય છે. મુન્દ્રા પોર્ટથી 35 કિ.મી. તેમજ કંડલા પોર્ટથી 45 કિ.મી. …

નગાવલાડીયા ગ્રામ પંચાયત Read More »