culture vision [bhajan sandhya]
સંસ્કૃતિ જાળવવાનો નગા વલાડીયાના સરપંચ શ્રીનો પ્રયાસ નગા વલાડીયા ગામના સરપંચશ્રી દેવઈબેન અરજણભાઈ કાનગડે સંસ્કૃતિ જાળવવાના નવતર પ્રયોગમાં વિશ્વ વિખ્યાત કલાકાર શ્રી અનિરૂદ્ધ આહિર તથા નગા વલાડીયાની કલાકાર દીકરી ઝાટીયા ગીતા સાથે ગામમાં ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગામમાં સંસ્કૃતિ દર્શન કરાવ્યા હતા. આજના સમયમાં જ્યાં હિન્દી અને અંગ્રેજી ગીતોથી લોકો પ્રભાવિત થાય છે ત્યારે શ્રીમતી દેવઈબેન …
